Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સિરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી : તાજેતરમા મોરબીના એક સીરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 2ના રોજ...

મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીનો ભૂતકાળ-વર્તમાન-અને ભવિષ્ય

60નો દાયકો સમાપ્ત થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી શરુ  નથી થઇ  સમયાંતરે ઘડિયાળમાં ફેરફારો આવતા ગયા : ચાવી વારી કલોક,...

મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટના : તસ્કરો CCTV કેમેરામાં કેદ

મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરી થઇ છે. તેમજ આ બનાવના તસ્કરો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. આજે તા. 3ના રોજ વહેલી સવારે 5 વાગ્યે મોરબીના શનાળા...

મોરબી ABVP દ્વારા ગાંધીજી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધીજી વિષે ઓનલાઈન ક્વિઝ યોજાઈ

મોરબી : તાજેતરમા ABVP મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝ યોજવામાં આવેલ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – મોરબી શાખા દ્વારા શહેરના ત્રિકોણ...

મોરબીમા હાથરસ દુષ્કર્મના વિરોધમાં ‘આપ’ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસી આપવા માંગણી

મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...