Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર: એકતા ગ્રુપ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા આર્યુવૈદિક ઉકાળાનું વિતરણ

શહેરના જીનપરા ચોક ખાતે વિશ્વકર્મા મંદિર પાસે શહેરના એકતા ગ્રુપ દ્વારા સવારના સાત ઘી સાડા આઠ સુધી કોરોના સામે રક્ષણ આપે તેવા આર્યુવૈદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઈશ્વરભાઈ દોશી...

મોરબીમા સાવસર પ્લોટમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની હિલચાલ સામે સ્થાનિકોનો વિરોધ

સાવસર પ્લોટમાં રહેતા લોકો, ડોકટરો અને વકીલો તેમજ પાલિકાના સભ્ય સાહિતનાએ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનવવાનો વિરોધ કર્યો સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં કોવિડ સેન્ટરને ન ખોલવા દેવાની માંગ કરી મોરબી...
POLICE-A-DIVISON

મોરબી : જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડીવી પો. સ્ટે વિસ્તારના સિપાઈવા...

લાલપરમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

કુલ કિ.રૂ. 15,500ની દેશી દારૂ જપ્ત મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય એક શખ્સની શોધખોળ કરવામાં...

માળીયા (મી.) : મોટા દહીંસરામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ ચાલુ

કુલ રૂ. 6,600નો વિદેશી દારૂ કબ્જે માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા દહીંસરામાં કુલ રૂ. 6,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...