Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબી: લીલાપરના કારખાનામાં શેડ પરથી પડી જતા યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ કારખાનામાં એક યુવક શેડ પરથી પડી ગયો હતો. તેઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...

મોરબી જીલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ તરીકે અગ્રણી રાજુભાઇ જીલરીયાની વરણી

મોરબી: ખેડૂતોના પ્રશ્નોમાં અગ્રેસર રહેતા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબી નજીકના કોયલી ગામે રહેતા રાજુભાઈ જીલરીયાની તાજેતરમાં કોંગ્રેસ સેવાદળમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ...

મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા

મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે રાજુભાઈ  ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...

વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામમાં “पहली राखी, देश...

દેશના સૈનિકો ને વિજયસુત્ર નિમિત્તે રાખડી મોકલવા માં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર નગર માંથી આંગણવાડી બહેનો સીવણ ક્લાસ ની બહેન જીનીયસ ક્લાસીસ ની બેનો થઈને ને 51 બહેનો દ્વારા દેશના...

મોરબીના ચાર ગૌરક્ષકો ઉપર રાપર નજીક 15 શખ્સો દ્વારા હિંસક હુમલો

સામખયાળીથી ટ્રકનો પીછો કરતી વેળાએ બની ઘટના, સ્કોર્પિયો અને અલ્ટો કારમાં ધસી આવેલા શખ્સોએ ગૌ રક્ષકોને ધોકાથી માર માર્યો મોરબી : મોરબીના 4 ગૌ રક્ષકો ગૌ વંશ ભરેલા ટ્રકનો પીછો કરી રહ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...