Friday, July 4, 2025
Uam No. GJ32E0006963

કોરોના ટેસ્ટ વિના બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે તપાસનો રાજ્ય સરકારનો આદેશ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગંભીર નોંધ લીધી મોરબી : તાજેતરમા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા...

મોરબી પોલિસ દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં હિતુભાનો કબ્જો લીધા બાદ રિમાન્ડ ના મળતા...

ચકચારી મર્ડર અને હથિયારોના કેસમાં ફરાર હિતુભાની તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે ધરપકડ કરી હતી મોરબી : મોરબીના ચકચારી મર્ડર કેસ અને હથિયારોના કેસમાં ફરાર રહેલા આરોપી હિતુભા ઝાલાને તાજેતરમાં વડોદરા ખાતેથી...

સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા

માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...

મોરબીમાં એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત : એક ડોક્ટરનું મોત

મોરબીમાં  તાજેતરના મળતા સમાચાર મુજબ કોરોના દ્વારા પોલીસકર્મીઓને ભરડો : એક પછી એક પોલીસકર્મીઓ અને અધિકારીઓ થઈ રહ્યા છે સંક્રમિત : પરિવાર છોડી પ્રજાની સેવા કરવા આવતા પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓને...

મોરબી: મારમારીના ગુન્હામા 8 વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબી: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ત્રણ આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા . આ ત્રણેય આરોપીઓ મોરબીના પાડાપૂલ નીચે હોવાની માહિતી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe