Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ઈ ચલણ નહિ ભરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

મોરબી: તાજેતરમા  જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને ઇ- ચલણ મોકલવામાં આવે છે. આ ઇ- ચલણના દંડની રકમ...

મોરબી: લક્ષ્મીવાસ ગામે પાણીમાં ન્હાવા પડેલી બે બાળકીઓનું ડૂબી જવાથી મોત

અન્ય બે બાળકીઓને પાણીમાંથી હેમખેમ બહાર કઢાઈ માળીયા (મી.) : તાજેતરમા માળીયાના લક્ષ્મીવાસ ગામે પાણી ભરેલા ખાડામાં ચાર બાળાઓ નહાવા પડ્યા બાદ બે બાળાઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય...

મોરબીના જેતપર ગામેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડ્યો મોરબી : મોરબીના જેતપર ગામે જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી...

મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો

મોરબી : તાજેતરમા મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે. બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને...

મોરબીના લાલપર પાસે સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતા શ્રમિકનું મોત

મોરબી: લાલપર પાસે ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે. મૂળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની સીમમાં રહેતા રામેન્દ્ર ઉર્ફે રાવેન્દ્રકુમાર શ્રીરામપાલ પાસવાને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...