Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ નજીક કાર ખાડામાં પલ્ટી ગઈ

(દિલીપ ચાવડા દ્વારા) મોરબી: મોરબીના શનાળા રોડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી જેને ભાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી

1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ : દેશભરમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે,5 ઓગસ્ટથી જિમ ખોલી...

તાજેતરની માહિતીનુસાર ગૃહમંત્રાલય દ્વારા આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે...

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા

જિલ્લા પંચાયતની ટિકિટ માટે ટંકારામાં કકળાટ : હજુ નામ જાહેર થવામાં વિલંબ મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે આજે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જો...

મોરબીની મચ્છીપીઠ પાસે બે જૂથ વચ્ચે તકરાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને જૂથ સામે સામે પથ્થરમારો કરતા થોડીવાર અફડાતફડી મચી ગયેલ હતી મોરબી : મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં આજે સાંજે બે જૂથ અથડામણ થઇ હતી અને એક બીજા પર પથ્થરમારો થતા થોડીવાર અફડાતફડી મચી...

મોરબી પાલિકાએ વેરો ન ભરનાર 18 આસામીઓનું લિસ્ટ જાહેર

મોરબી : હાલ મોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...