Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી-રાજકોટ હાઈવે પર અકસ્માતમા કોલસો ભરેલ ટ્રક પલટી મારી ગયો

રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ બાર નાલા પાસે જીજે ૧૨ એ.ટી. ૯૨૩૯ નબરનો કોલસો ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ...

મોરબીમાં આખરે રખડતા ઢોરના પ્રશ્ને તંત્રની ઊંઘ ઉડી !!

મોડે મોડે પણ મોરબીનું તંત્ર રસ્તા પર રખડતા ઢોરના પ્રશ્ને હરકતમા આવ્યું મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 10 દિવસોમાં તમામ પશુમાલિકોએ તેમના પશુઓની નોંધણી ફરજીયાત કરાવવી પડશે રસ્તે રઝળતા પશુઓની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર...

મોરબીમા સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન જાહેર રોડ પર મુકાયેલી ડસ્ટબીનો ગાયબ

શહેરના શનાળા રોડ, ગાંધીચોક સહિતના સ્થાનો પર સફાઈના રાખવાના ઉદ્દેશથી મુકેલી ડસ્ટબીનો  જ કોઈ ઉપાડી ગયું !! મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થાય તેના એક મહિના પહેલા...

મોરબી: ડો. અમિષા રાચ્છ દ્વારા ઓનલાઇન ડાન્સ ક્લાસિસમાં આજે જ જોડાઓ

કોરોનાની મહામારી ના કારણે લોકોનું રોજબરોજ નું તમામ રૂટિન વર્ક ખોરવાઈ ગયું છે.બાળકો અને યુવા લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હશે.કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઇમ્યુનિટી અને ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી...

મોરબીમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે તો કાનૂની લડતની તૈયારી

મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...