Saturday, April 27, 2024
Uam No. GJ32E0006963

મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા

મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...

મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત

હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...

શ્રાવણના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરાશે

મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ...

મોરબીની મેઈન બજારમા જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી, એક મહિલાને ઇજા

રવિવારે બનેલી ઘટનામાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો અચાનક ધરાશયી થયો હતો....

મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું

મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...