Tuesday, May 20, 2025
Uam No. GJ32E0006963

પ્રામાણિકતા: ટંકારાના બંગાવડી ગામની સ્કૂલના આચાર્ય એ પાંચ લાખ ભરેલ બેગ મૂળ માલિકને પરત...

(પ્રતીક આચાર્ય) મોરબી: ટંકારા તાલુકામાં બંગાવડી નામનું 2000 ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ...

મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું

મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...

મોરબી જીલ્લાના ત્રણ ગામોમાં સ્વયંભુ લોકડાઉન

મોરબી: તાજેતરમા જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ...

આજે વડાપ્રધાન મોદી ના 70માં જન્મદિને અજય લોરીયા દ્વારા 15,000 માસ્ક અને 7000 સેનિટાઈઝર...

મોરબી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા 15,000 થી વધુ માસ્ક અને 7,000 જેટલા સેનીટાઈઝરનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું આ...

મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી

મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe