Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં 15 દિવસ માટે ફરી લોકડાઉન લાગુ કરવા ધારાસભ્યની માંગ

હળવદના ધારાસભ્ય સાબરીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ હળવદ સહીત સમગ્ર મોરબી જિલ્લામાં 15 દિવસ માટે લોકડાઉન કરવાની માંગ કરી છે. આ માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે....

મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત

ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર...

મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા

પોલીસે માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ.28.10 લાખનો દંડ ફટકાર્યો અનલોક-1 અને 2 ના ભગ બદલ 517 ગુના નોંધાયા અને 610 વાહનો ડિટેઇન કરાયા મોરબી : મોરબીમાં લોકડાઉન બાદ પણ ઓનલોકમાં કોરોનાનું...

મોરબી: જુના અંજીયાસરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, જ્યારે મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે એક...

મોરબી : મોરબી તાલુકાના હળવદ રોડ પરથી એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ અર્થે રાખેલો રૂ. 2,900નો દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે માળિયાના...

વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...