Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

માળીયા (મી.) : રાસંગપર નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રાસંગપર ગામ નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. માળીયા (મી.) પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ...

મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.-...

હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી

કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી:  જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી હળવદ : મોરબી જિલ્લા...

મોરબી : પતિ આત્મહત્યા કરશે તેવી બીકે પત્નીએ જીવન ટૂંકાવ્યું

ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું  મોરબી : મોરબી તાલુકાના...

શુક્રવાર : મોરબી શહેરમાં મોચી શેરીમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો

મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 157 મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે છ કેસ નોંધાયા બાદ શુક્રવારે સવારે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...