Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને ‘આપ’ દ્વારા આવેદન

મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ રોહિદાસપરા વિસ્તારના આંબેડકર કોલોનીમાં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ ૨ના પ્રમુખ જયેશ સારેસા તેમજ અનુસુચિત જાતિ સેલ...

મોરબીમાં નગરપાલિકાની બાજુમાં આવેલ શાકમાર્કેટની સાફ-સફાઈ બાબતે રજૂઆત

મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા તથા મુસ્તાકભાઇ બ્લોચએ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકાની બાજુમાં જ શાક માર્કેટ આવેલ...

(LIVE 7:38 pm) મોરબી: હાઇવે પર સિરામિક પલાઝા માં આવેલ એક દુકાન અચાનક સળગી

(રિપોર્ટ : રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: મોરબીના 8-a નેશનલ હાઇવે પર આવેલ સિરામિક પલાઝામા આવેલ શ્રીનાથ રો મટીરીયલ નામની ઓફિસ મા અચાનક આગ લાગી હોવાની માહિતી મળી રહી છે.

બુધવાર(2pm) : મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ 5 કેસ થયા

મહેન્દ્રપરા વિસ્તારના વૃદ્ધ અને જુના મકનસર ગામના યુવક કોરોના સંક્રમિત મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે સવારે મોરબી શહેરમાં 2 તથા ટંકારા શહેરમાં 1 એમ...

મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત

નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...