Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે

 મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી 5 દિવસ તાપમાન હજુ 42 ડીગ્રી જ...

મોરબીમાં આવારા તત્વો દ્વારા પાર્કિંગમાં પાઈપની તોડફોડ !!

મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર આવારા તત્વો દ્વારા કાયદાનો કોઈ ડર ન હોય તેમ તોડફોડ કરી નુકસાની કરતા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે એવો જ કિસ્સો સામે...

મોરબી નગરપાલિકાની ગાડીમાં નંબર પ્લેટ જ નહિ !!

મોરબી: મોરબી નગર પાલિકાની એક ગાડીમાં નમ્બર પ્લેટ જ ન હોય આ ગાડીનો એક જાગૃત નાગરિક દ્વારા ફોટો પાડી લેવામાં આવ્યો છે વિગત મુજબ મોરબીના કોઈ જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકાની...

મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ...

મોરબીની 6 સિરામીક ફેકટરીમાંથી રૂ.3કરોડની GST ચોરી ઝડપાઈ

મોરબી : હાલ રાજકોટ અને અમદાવાદ ડીજીજીઆઇની સયુંકત ટીમો દ્વારા બુધવારે બપોર બાદ મોરબીની 6 સિરામીક ફેકટરીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ પ્રાથમિક તબ્બકે જ રૂ.3 કરોડની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...