Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી : લીલાપર રોડ પાસે ગેસ સિલિન્ડર ફાટતા દાઝેલા પરિવારમાંથી દંપતીનું સારવાર દરમ્યાન મોત,...

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થતા પુત્ર બન્યો નોંધારો મોરબી : તાજેતરમા મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે રાંધણગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર...

મોરબી: ST નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: આજે મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક અકસ્માતે બસ નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ઘટના ને પગલે લોકોના ટોળા એકત્રિત થાય હતા અને તાત્કાલિક...

મોરબીમાં ટ્રકની હડતાળનો આજે ત્રીજો દિવસ હજુ પરિસ્થિતિઓ વિકટ

માલની નુકસાનીની વસૂલાત માટે લેખિત ન મળે ત્યાં સુધી ટ્રક નહિ દોડે: પ્રમુખ મોરબી: હાલમા મોરબી પંથકમાં આવેલા જુદા જુદા સિરામિકના યુનિટમાંથી ટાઇલ્સનો જથ્થો ભરીને જુદા-જુદા રાજ્યોની અંદર વેપારીઓ સુધીમાં પહોંચાડતા ટ્રક...

મોરબી જિલ્લામાં ગતરાત્રિએ ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો

મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની ધીમી આવક ચાલુ મોરબી : ગતરાત્રે મોરબી જિલ્લામાં 8-10 દિવસના મેઘરાજાના વિરામ બાદ ફરી રાત્રે ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ હજુ પણ અમુક ડેમોમાં પાણીની ધીમી...

મોરબીમા પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે નાસ લેવાના મશીનના વેચાણનું એકદિવસીય આયોજન

મોરબી : તાજેતરમા નાક અને મોં વાટે શરીરમાં પ્રવેશતા કોરોના વાઇરસને અટકાવવા તથા શરદી-સળેખમ થયા બાદ નાક મારફત નાસ (વરાળ) લેવાથી ઘણી રાહત મળતી હોવાનું ડૉકટરો પણ સ્વીકારે છે ત્યારે દરેક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...