Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના ડેમોની રાત્રીના 10 વાગ્યાની સ્થિતિની વિગત

મોરબી : તાજેતરમા મોરબીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લાના તમામ ડેમો ગઈકાલથી પાણીની પુષ્કળ આવક થતા દરવાજા ખોલવાનો સિલસિલો ચાલ્યો હતો. જો કે મેઘવીરામને પગલે...

મોરબીમાં કોરોના અંકુશની કામગીરી માટે કલેકટરે મહેસુલી વિભાગની 16 ટીમોની રચના કરાઈ

મોરબી : તાજેતરમા અનલોક બાદ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આમ છતાં સંક્રમણ વધુને વધુ ફેલાતું છેક અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે ત્યારે જિલ્લા...

મોરબી: વાવડી રોડ પર ગાયત્રીનગરના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘુસ્યા

(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા છે તેવી તસવિરો સામે આવી છે મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા લોકોની...

મોરબી: ડેમોમાં પાણીની આવક ઘટતા રાહત: જાણો જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની પરિસ્થિતિ

સાંજે 4 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાનો વિરામ મોરબી : આજે મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ચારેય કોર જળબંબાકારની સ્થિતિ...

News@7:30pm સોમવાર : મોરબી જિલ્લામાં સવાર 6 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે. જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...