Friday, April 10, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ

મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...

મોરબી: અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન

મોરબી: આજ રોજ મોરબીના અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ મોરબીના શનાળા બાયપાસથી ભક્તિ નગર સર્કલ અને ભક્તિ નગર...

મોરબી નગર પાલિકાના ભૂગર્ભ સહિતના સફાઈ કર્મીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ

કોંગી ગ્રણીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી : આજે મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મામલે સફાઈ...

મોરબી: ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : બ્રિજેશ મેરજા

મોરબી-માળીયા. મી.માં ભરાયેલા વરસાદી પાણી અને પરિસ્થિતિ થાળે પાડવા પૂર્વ ધારાસભ્ય મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા સતત કાર્યશીલ રહ્યા મોરબી : તાજેતરમા પાછલા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર...

મોરબી: અવની ચોકડી પાસે સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ મામલે પાલિકાને રજૂઆત કરાઈ

રહીશોની રજૂઆતને પગલે ચીફ ઓફિસરે વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી મોરબી : તાજેતરમા મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe