Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના લેવાયા સેમ્પલ

મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2...

મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનપર...

મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની...

મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27

75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ...

મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...