Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને વિનામૂલ્યે રેઇનકોટ વિતરણ કરાયા

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા હતા જેમાં મોરબી એ ડીવી.પો.સ્ટે.ના પી. આઈ આર જે. ચૌધરી સાહેબ તેમજ બી.વી. ઝાલા સાહેબ તથા...

મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી

અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...

મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન

ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ બળવતર બની રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન...

મોરબીના ST ડેપોથી તમામ એક્સપ્રેસ બસો બુધવારથી ચાલુ થશે

મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી...

મોરબી: મહેન્દ્રનગરમાં વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

રૂ. 3,375નો વિદેશી દારૂ મળી આવ્યો મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગરના એક રહેણાંકમાંથી બે શખ્સોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રૂ. 3,375નો વિદેશી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...