Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીવાસીઓ દ્વારા મૌન રેલી યોજી મચ્છુ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી

હોનારતના સમયે 21 સાયરન વગાડાયા મોરબી : આજે મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.15 કલાકે 21...

મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અજય લોરિયા દ્વારા 15,000 તિરંગાનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના સેવાભાવી અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે હર ઘર તિરંગાને સાર્થક કરવા અને લોકોમાં દેશ ભક્તિ જાગૃત...

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી

મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ...

મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદના અને ગાંધીનગરમા ન્યાયસભા

મોરબી : હાલ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો...

મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા

મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...