Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે

મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે. વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના...

રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય

મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...

મોરબીમાં અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે રજૂઆત

 મોરબી: મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે અમુક મુદ્દાઓને ખાસ...

મોરબીમાં અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે રજૂઆત

મોરબી: મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે અમુક મુદ્દાઓને...

મોરબીમાં વાલ્મિકી સમાજની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની અનોખી ઉજવણી

મોરબી મા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈ અને બહેન ના અતુટ બંધન એટલે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબી મા વર્ષોથી વોર્ડ નં 4 મા સોઓરડી વિસ્તારમાં સફાઈ કામદાર બહેનો વાલ્મીકિ સમાજની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...