Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો

મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ...

મોરબીના લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક ગટર બુરાણના કામમાં બેદરકારીને લીધે પાણી ઉભરાતા હાલાકી

મોરબી : તાજેતરમા મોરબીમાં લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક મેઈન રોડ પર ગટરના પાણી રસ્તા પર આવી જતા કાદવ-કીચડ થાય છે. જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ તંત્રએ પાણીની પાઇપલાઈન નાખવા...

મોરબી : શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 જેટલા શખ્સો પકડાયા

મોરબી : તાજેતરમા સાતમ-આઠમ ના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41...

મોરબીના ત્રાજપર ચાર રસ્તે અને જેતપર રોડ ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા

ટ્રાફિક જામની કાયમી સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહીની તાતી જરૂરિયાત મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામને પગલે બન્ને બાજુએ વાહનોની...

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓ શરુ , હાર્દિક પટેલ સહિતના નેતાઓના ધામા

જુના સાદુંળકા ગામ નજીક મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના ભાજપ ઉપર આકરા પ્રહારો મોરબી : તાજેતરમા મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...