Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના મેળાનો ધમાકેદાર પ્રારંભ : અન્ડર વોટર ટનલનું ખાસ આકર્ષણ

દીકરીઓના હસ્તે મેળાનું ઉદ્દઘાટન, પ્રથમ દિવસે જરૂરીયાતમંદ બાળકોને મેળાની મોજ કરાવાય : 12 રાઈડ્સ અને બાળકો માટે ધીંગા-મસ્તી સહિતના અનેક આકર્ષણો મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત ક્રિષ્ના મેળાનો આજે ધમાકેદાર...

યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાલક્ષી ઉજવણી કરી

યંગ ઈન્ડિયા ગ્રૂપ ની પ્રણાલી અનુસાર આજરોજ મારા જન્મદિવસ જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના અને શ્રામજીવી વિસ્તાર ના બાળકો ને...

યંગ ઈન્ડીયા ગૃપ દ્વારા બીજા સોમવારે પણ 1500 બાળકોને દૂધપાક-પુરીભાજીનું ભોજન કરાવાયું

મોરબી : તાજેતરમા મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંવેદના અભિયાન અંતર્ગત આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી...

આજથી પૌરાણિક જડેશ્વર મેળાનો શુભારંભ

હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે...

મોરબીવાસીઓ દ્વારા મૌન રેલી યોજી મચ્છુ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી

હોનારતના સમયે 21 સાયરન વગાડાયા મોરબી : આજે મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.15 કલાકે 21...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...