Thursday, April 9, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે. વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી...

મોરબીની મયુર ડેરી દ્વારા પશુપાલકોને એક વર્ષમાં રૂ.16.51 કરોડનો ભાવફેર ચૂકવવામા આવ્યો

મોરબી : તાજેતરમા મોરબીની મયુર ડેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં પશુપાલકોને રૂ. 16.51 કરોડનો ભાવફેર ચુકવવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષમાં રૂ. 250 કરોડનું ટર્ન ઓવર પણ કરવામાં આવ્યું હોવાનું ડેરી...

મોરબીના નવી પીપળીમાં વેલથી વીંટળાયેલા વીજ પોલમાં શોટ-સર્કિટ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું

મોરબી : તાજેતરમા નવી પીપળી ગામમાં વીજ થાંભલા અને ટી.સી. ઉપર વેલા ચઢી જતા શોર્ટ સર્કિટ થતા પંખા, ટી.વી. અને ફ્રીજ જેવા ઇલેકટ્રીક ઉપકરણો બળી ગયાની ગામલોકોની રાવ છે. નવી પીપળી ગામની...

News@8:00pm: રવિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 12 નવા કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યુ

આજે 13 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપાઈ : જિલ્લાના કુલ કેસ થયા 369, કુલ મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો!! મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સાથે આજનો રવિવાર...

મોરબી: રક્ષાબંધન નિમિત્તે ભૂદેવો ઓનલાઇન મંત્રોચ્ચાર સાથે જનોઈ વિધિ કરી શકશે

મોરબી : તાજેતરમા સંવંત 2076ના શ્રાવણ શુક્લ પુર્ણિમા સોમવાર તા.03/08/2020 ના રક્ષાબંધનના શુભદીને જનોઈ બદલાવવા માટે ઓનલાઇન સવારે 9 થી 11 સુધી ઘરે વિધિ વિધાન સાથે જનોઈ બદલાવી વિશ્વમાં ચાલતી કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe