Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ગુજરાત પાસના પૂર્વ પ્રવક્તા મનોજ પનારા કોંગ્રેસમા જોડાયા !!

મોરબી: તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે ત્યારે પહેલા આજરોજ પાસના પૂર્વ પ્રવક્તા મનોજભાઈ પનારા વિધિવત રીતે મોરબી જિલ્લા કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે...

મોરબી કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું: રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધીની છૂટ, રાત્રી કરફ્યુ હટી...

જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખુલશે, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અથવા થૂંકનારને રૂ. 500નો સ્થળ પર જ દંડ ફટકારશે  મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે સાંજે અનલોક-3 અંગેનું સતાવાર...

મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એ.કે પટેલની વરણી

મોરબી : તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે.પટેલની આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરી છે. આ...

શુક્રવાર : મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી : તાજેતરમાં મોરબીમાં ગઈકાલે એક સાથે 43 કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે સાંજે ખાનગી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ...

મોરબીના દરબાર ગઢ પાસે શીતળા માતાના મંદિર વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગણી

શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે  મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...