Saturday, May 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને અનાજ આપવામાં ડાંડાઈ

કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો આશીર્વાદ સમાન બની રહે છે જોકે મોરબીમાં સસ્તા અનાજની દુકાનમાં ત્રણ દિવસથી લોકોને ધક્કા ખવડાવતા હોય અને અનાજ મળતું ના હોય તેવા...

મંગળવાર : મોરબી જિલ્લામાં વધુ એક કેસ આવ્યો, ટંકારાના નસીતપરનો યુવાન થયો સંક્રમિત

ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા થઈ 8, જયારે મોરબી જિલ્લાના કુલ કેસ થયા 259 ટંકારા : મોરબી જિલ્લામાં આજે મંગળવારે બપોરે બીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે જામનગર લેબમાં પેન્ડિંગ રહેલા...

મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ

મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258 મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો...

મોરબીમાં કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર જતા રસ્તા પર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગણી

મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ...

મોરબી જિલ્લામાં ડિજિટલ આંદોલનને વેગવતું બનવવા ખેડૂતો દ્વારા ગામેગામ વૃક્ષો વવાશે

પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને લઈ પાકવિમા કંપનીઓ સામે બાંયો ચડાવીને અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...