Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીના વાવડી રોડ પર ઇલેક્ટ્રિક થાંભલાના ખુલ્લા વાયરો જોખમી

મોરબી : તાજેતરમાં મોરબી શહેરના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય પાસે ઇલેક્ટ્રિક થાંભલાના અમુક વાયરો ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. જેના લીધે શોટ લાગવાનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ જોખમ...

ગુજરાત પોલીસ વિભાગના પોલીસવડા DGP તરીકે હવે આશિષ ભાટિયા(IPS) સાહેબ ચાર્જ સંભાળશે

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા(IPS) સાહેબને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  : ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (Gujarat DGP) તરીકે આશિષ ભાટિયાના (IPS Ashish bhatia) નામ...

મોરબી: ગુજરાત પાસના પૂર્વ પ્રવક્તા મનોજ પનારા કોંગ્રેસમા જોડાયા !!

મોરબી: તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે ત્યારે પહેલા આજરોજ પાસના પૂર્વ પ્રવક્તા મનોજભાઈ પનારા વિધિવત રીતે મોરબી જિલ્લા કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે...

મોરબી કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું: રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધીની છૂટ, રાત્રી કરફ્યુ હટી...

જિમ અને યોગ ઇન્સ્ટિટયૂટ તા.5થી ખુલશે, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર અથવા થૂંકનારને રૂ. 500નો સ્થળ પર જ દંડ ફટકારશે  મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે સાંજે અનલોક-3 અંગેનું સતાવાર...

મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એ.કે પટેલની વરણી

મોરબી : તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે.પટેલની આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરી છે. આ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...