મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, કાલે (સોમવાર)થી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત
મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન...
શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...
રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...
મોરબી : ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ લાઈવ નિહાળી શકાશે
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની...
મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી
કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...
મોરબીમાં પઠ્ઠાણી ઉઘરાણી મુદ્દે કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા
મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો...