મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ ખાતા દ્વારા રાજ્યભરના 26 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.
જે ઓર્ડરને અનુલક્ષીને અમદાવાદ શહેરના PSI જાડેજા અર્જુનસિંહ અજીતસિંહની બદલી મોરબીમાં કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં ઇન્ટેલિજન્સ વિભાગના PSI ડાભી નિખિલકુમાર બાબુભાઈની બદલી મોરબી ખાતે કરવામાં આવેલ છે.
![](https://thepressofindia.com/wp-content/uploads/2020/07/POLICE-9-300x147.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)