Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને પોસ્ટ ઓફિસમાં ‘રાખડી’ કેમ્પ, રવિવારે પણ વિતરણ કરશે

મોરબી: તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનના પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે અને દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલી હોય છે જેથી આ પર્વની વિશિષ્ટ ઉજવણીને ધ્યાને લઈને મોરબી પોસ્ટ ઓફીસ...

મોરબી : હાઈસિંગ બોર્ડમા જઈ યુવાને 5000 માસ્ક અને 1000 સેનીટાઈઝર વિતરણ કર્યા !!

મોરબી: તાજેતરમાં મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સીવીલ કૉન્ટ્રકટનૉ વ્યવસાય કરતા શક્તિપાલસિંહ ચુડાસમા અને તેના મિત્રોએ મળીને નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાનોમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા યુવાનોએ ઘરે...

મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ

મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી...

મોરબી: આજે બુધવાર તા.29 એ સવારે 28 બાદ વધુ 2 કેસ સાથે આજના રેકર્ડબ્રેક...

મોરબી જિલ્લાના કુલ કેસ 295 જેટલા થયા : આજે 5 લોકો સ્વસ્થ થતા રજા મળી  મોરબી : તાજેતરમાં મોરબીમાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ...

મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી

મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...