Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી

મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર આવેદનપત્ર અપાયું મોરબી : મોરબી જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઠેરના ઠેર જ...

ત્રાજપર-ખારી નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમની અટકાયત

મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે સર્વીસ રોડ પરથી રવીભાઇ દીનેશભાઇ ઉર્ફે ટીનાભાઇ...

મોરબી ઘુંટુ નજીક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી તાલુકાના જુના ઘુંટું...

તૈયારી : કોરોનાના સામે લડવા જેતપર અને માળીયામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ

માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ સતત ખડેપગે રખાશે મોરબી : મોરબી જિલ્લાનો એક પણ તાલુકો હવે કોરોનાના કહેરથી બાકાત રહ્યો નથી....

મોરબી : કોરોનાથી મૃત્યુ થયેલ દર્દીઓને અગ્નિદાહ આપતા ફાયર બ્રિગેડના કોરોના વોરિયર્સ

મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ફરજ અદા કરે છે મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે. આ કેસોમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફરે છે....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...