Wednesday, June 25, 2025
Uam No. GJ32E0006963

શ્રાવણના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરાશે

મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ...

મોરબીની મેઈન બજારમા જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી, એક મહિલાને ઇજા

રવિવારે બનેલી ઘટનામાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો અચાનક ધરાશયી થયો હતો....

મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું

મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...

મોરબી : ભડીયાદ ગામના સખી સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ...

રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર હત્યાના ગુનાનો કેદી મોરબીથી આબાદ ઝડપાયો

મોરબી : ભાવનગર જીલ્લાના ડી ડીવીજન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામા રાજકોટ જેલમાં સજા દરમિયાન પેરોલ જમ્પ કરનાર કેદી છેલ્લા પ-માસથી નાસતો ફરતો હતો. આથી, આ કેદી મોરબીમાં હોવાની બાતમી મળતા નાસતા-ફરતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe