Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ભ્રષ્ટાચારથી કંટાળી મકનસરના રહેવાસીની રાજ્યપાલ પાસે કરાઈ ઈચ્છામૃત્યુની અરજી

ભૂમાફિયાઓ દ્વારા સરકારની મદદથી જમીન પચાવી પાડી હોવાથી અરજદારને હાલાકી મોરબી : મોરબી જિલ્લાના મકનસર તાલુકાના  ગામમાં રહેતા જમનાદાસ ટપુભાઈ પરમાર વ્યવસાયે ચર્મ કામ કરે છે. તેઓએ મોરબી જિલ્લાના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર...

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના ફરજ કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા

લોકડાઉનનો ચુસ્ત અમલ, ભલભલા ગુનેગારોને પાસા કરવા તથા અનેક ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી એસપીની સરાહનીય કામગીરી મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ડો. કરનરાજ વાઘેલાએ ચાર્જ સભાળ્યાને આજે બે...

મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી

સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...

મોરબી : નવા જાબુંડીયા ગામ નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા...

મોરબીના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર દબાણ કરનાર ત્રણ શખ્શો વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર ત્રણ શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ત્રણેય શખ્સોએ વૃદ્ધની આ જમીન પચાવી પડાવવા માટે કારસ્તાન કર્યાની વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...