Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં કેન્સરના 12 સફળ ઓપરેશન કરી અમદાવાદ પરત ફરતા જાણીતા કેન્સર સર્જન ડો....

70 જેટલા દર્દીઓને સારવાર અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું : હવે મોરબીની એપલ, ક્રિષ્ના અને નક્ષત્ર હોસ્પિટલમાં દર શનિવારે વિઝીટમા આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સેવા...

મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, કાલે (સોમવાર)થી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત

મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન...

શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...

રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...

મોરબી : ખોરાકની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ લાઈવ નિહાળી શકાશે

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ ચલાવવામાં આવી રહ્યો છે અને દરેક કિશોરી સશક્ત બને તેવું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે સશક્ત બનવા પોષણક્ષમ આહાર જરૂરી છે સાથે ખોરાકની ગુણવત્તા મહત્વની...

મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી

કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...