Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે...

(સોમવાર) : મોરબીમાં વધુ 5 પોઝિટિવ કેસ: આજના કુલ કેસ 6 થયા: જિલ્લામાં...

કાયાજી પ્લોટમાં 2, પારેખશેરીમાં 2 અને જેતપર ગામે 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે...

મોરબી : આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,800 ગ્રેડ પેની માંગ માટે ડિજિટલ આંદોલન શરુ

મોરબી : ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પેની માંગ સાથે બે વખત થયેલ આંદોલનનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળ્યા હતા. હાલ...

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ

જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શોશ્યલ મિડિયા મારફત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના સંદર્ભે સરકાર સાથે સતત વાટાઘાટો કરી શિક્ષણમંત્રી એ સંપૂર્ણ હકારાત્મક અભિગમ અપનાવી ગુજરાતના ૬૫,૦૦૦ શિક્ષકોને જે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...