Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ગૌરવ લેતા શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ના વિદ્યાર્થીઓ

વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજીત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં શિશુ વગૅ શ્રી સરસ્વતી શિશુમંદિર -શનાળા ના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપલીયા , રાહીલ તરૂણભાઈ ભાડજા ,દક્ષ નરેન્દ્રભાઇ ફેફર...

મોરબીમાં અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે રજૂઆત

 મોરબી: મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે અમુક મુદ્દાઓને ખાસ...

ટંકારામાં તાત્કાલીક કોવિડ કેર સેન્ટર શરૂ કરવા રજુઆત કરાઈ

સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત ટંકારા : તાજેતરમા હાલમા કોરોના મહામારીનો જે બીજો સ્ટ્રેઇન મોરબી જિલ્લા માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો હોય તાકિદે કોરોના નાથવા પ્રાથમિક ધોરણે યોગ્ય વ્યવસ્થા જ...

મોરબી : ટેલિફોનના થાંભલા ધરાશાયી થી જતા સેંકડો લેન્ડલાઈન ફોન ઠપ્પ

નવા થાંભલાની જગ્યાએ અંડરગ્રાઉડ વાયરિંગ કરવાની સ્થાનિકોની માંગ મોરબી : હાલ ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બી.એસ.એન.એલ.)ની સેવા ધાંધીયાની સેંકડો ફરિયાદો વારંવાર ઉઠતી જ રહે છે ત્યારે આજે શનિવારે મોરબી શહેરના કાલિકા પ્લોટ...

મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગણી

જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...