સવારથી સાંજ સુધીમાં ટંકારામાં 30 મિમી, વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં...
મોરબી જિલ્લામાં અકસ્માતના કારણે ત્રણ વર્ષમાં 619 લોકોના મૃત્યુ
મોરબી : હાલ સિરામિક હબ મોરબી જિલ્લામાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને કારણે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યા મોટી છે સાથે જ દૈનિક હજારો ટ્રક મારફતે રો...
સરકારી બેંકોના કથળેલા વહીવટ અંગે વિહિપના પ્રમુખ દ્વારા રજુઆત
મોરબી : હાલ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ અધ્યક્ષે સરકારી બેંકોમાં અરજદારોની હાલાકી દૂર કરવા મેનેજરને મળી બેંકનો વહીવટ કથળતા ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે દૂર વ્યવહાર...
મોરબી જલારામ મંદિર ખાતે અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) પરિવાર ના સહયોગથી...
અત્યાર સુધી ના ૪૧ કેમ્પ માં કુલ ૧૨૦૬૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય...
આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ
મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા...