હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ
લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે....
ટંકારામાં સાપ જોઈને ભાગવા જતા કુવામાં ખાબકેલ મહિલાનું મૃત્યુ
ટંકારાના કલ્યાણપુર ગામની ઘટના
ટંકારા : હાલ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈને ભાગતી વખતે કુવામાં પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
કલ્યાણપર ગામે રહેતા 48 વર્ષીય હંસાબેન...
મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત
હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ...
કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન
મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર...
















