મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું
મોરબી:મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું
તા.૨૧.૧.૨૦૨૧ ને ગુરૂ વાર ના બપોરે ૪.૧૫વાગે વોડ નં -૫ ના રોડનુ ખાત મુહૂર્ત કરેલ જે માજી નગરપતી અનોપસિહ જાડેજા...
News@6:00pm સોમવાર: મોરબીમાં વધુ 3 અને વાંકાનેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા
આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382
મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે...
કોરોનાનો રિપોર્ટ આવે તે પૂર્વે મોરબીના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા...
કાનાભાઇ અમૃતિયાએ અસ્સલ કલર દેખાડયો : સિવિલ હોસ્પિટલમાં કલેકટરનો ઉધડો લીધો
તમારે પૈસા ખાવા સિવાય કાઈ કરવું જ નથી… પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈના શબ્દબાણ વછૂટતાં ખળભળાટ મચી ગયો !!
મોરબી : હાલ મોરબીમાં રામરાજ જેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન...
માળિયા તાલુકાને સિંચાઈની સુવિધા આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે
હાલ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક
12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા...














