મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું
મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી
મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...
યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના મેળાનો ધમાકેદાર પ્રારંભ : અન્ડર વોટર ટનલનું ખાસ આકર્ષણ
દીકરીઓના હસ્તે મેળાનું ઉદ્દઘાટન, પ્રથમ દિવસે જરૂરીયાતમંદ બાળકોને મેળાની મોજ કરાવાય : 12 રાઈડ્સ અને બાળકો માટે ધીંગા-મસ્તી સહિતના અનેક આકર્ષણો
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત ક્રિષ્ના મેળાનો આજે ધમાકેદાર...
મોરબીમાં 22મીથી કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ
કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરવા ઇચ્છતા કાર્યકરોની નોંધણી કરાશે
મોરબી : તાજેતરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં 22મીઠી જન સંપર્ક અભિયાન...
મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકોને દંડ ફટકારાયો
7 સીએનજી રીક્ષા, 6 મોટરસાયકલ, 1 બોલેરો અને 1 ટ્રક પણ પોલીસે ડિટેઇન કર્યા
મોરબી: તાજેતરમા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો શોધી કાઢવા પોલીસે...
મોરબી અને હળવદ તાલુકામાં કોરોનાના ૦૬ કેસ, ૧૧ દર્દી સ્વસ્થ થયા
મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી તાલુકામાં ૦૫ અને હળવદ તાલુકાનો ૦૧ કેસ મળીને નવા ૦૬ કેસ નોંધાયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય...