Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

ગંભીર બેદરકારી! મોરબીમાં ટેકાના ભાવના ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા

12 દિવસથી ટેકાના ભાવે ખરીદાયેલા ચણા ખુલ્લા આકાશ નીચે : પુરવઠા અધિકારી કહે છે કોન્ટ્રાકટરને નોટિસ આપીશું મોરબી : હાલ સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોકૂફ રાખવામાં આવેલ ટેકાના ભાવની ચણાની ખરીદી પુનઃ...

મોરબીના ઈ-ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ ના કરાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

મોરબી: ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને...

મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ફાળો એકત્રિત કરી પાંજરાપોળને રૂ. 70 હજારનું દાન...

મોરબી : તાજેતરમા તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ...

મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરીના બનાવ

જુના બનાવોની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ ગુન્હો ડિટેકટ કર્યાની જાહેરાત કરે એવી પણ શક્યતા મોરબી : હાલ મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જો કે જુના બનાવોની ફરિયાદ નોંધાતા...

મોરબી: સિમેન્ટ-સ્ટીલમાં તોતિંગ ભાવ વધારાના વિરોધમાં શુક્રવારે બિલ્ડરોની હડતાળ

મોરબીની ૧૦૦થી વધુ બાંધકામ સાઇટ બંધ રહેશે; અસહ્ય વધારાનો વિરોધ કરી બિલ્ડરો કલેકટરને આપશે આવેદન મોરબી: હાલ સિમેન્ટ તેમજ સ્ટીલના ભાવમાં કંપનીઓએ કાર્ટેલ રચી અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...