Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું

મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી...

ટંકારા ટી.ડી.ઓ.ને વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ પર

ટંકારા : હાલ વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે....

મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા પોલીસવડાને રજૂઆત કરાઈ

મોરબી : હાલ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ચોકડી પાસે સર્કલ બનાવી, સામા કાંઠે હાઉસિંગ બોર્ડ સહિતનાં દરેક સર્કલએ ઝીબ્રા ક્રોસિંગ બનાવવા અંગે સામાજીક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી...

મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ...

મોરબીના જેતપરની ગેસ એજન્સી દ્વારા હોમ ડિલિવરીના ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો આરોપ

મોરબી : મોરોબીના જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્સી સામે જેતપર ગામના નાગરિક અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારાએ ડિલિવરી ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અલ્પેશભાઈ અઘારાએ મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...