Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા ગામે કારખાનેદારનો આર્થિક સંકળામણથી આપઘાત

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર મોરબી નજીકના શનાળા ગામે રહેતા અને પટેલ સમાજ વાડીની સામેના ભાગમાં પાણીના ટાંકાની બાજુમાં આવેલ શક્તિ એન્જિનિયરિંગ નામના લેથનું કારખાનું ધરાવતા દિલીપભાઈ મગનભાઈ પાડલીયા (૪૭)એ ગઈકાલે તેના કારખાનાની...

મોરબી : વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ ની ટીમ ખેતરમાં સફળ ડીલીવરી

મોરબી: જેતપર મચ્છુ ગામની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ખડેપગે રહેતા ૧૦૮ ના સ્ટાફને તા.૧૩-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૯.૫૫ કલાકે  પ્રસુતિ અંગેનો ઈમરજન્સી કોલ આવતા ત્વરીત ૧૦૮ ટીમના ઈએમટી સુનિલ ચાંડપા અને...

(મંગળવાર) મોરબી: આજે કોરોના ના 7 કેસ : જિલ્લામાં કુલ 136 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દશ દિવસથી કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક...

મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ

મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને...

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...