Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત : પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીના લાલપર ગામેં ઓનેસ્ટ હોટલ પાસે રહેતી જાગૃતિબેન વિનોદભાઇ રાણવા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.11 ના...

મોરબી : સામાકાંઠે કાર તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા

નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પહેલા સર્જાયો અકસ્માત મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર...

‘શનિવાર’ આજે મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ સાથે કોરોના શતક...

આજના દિવસમાં કુલ 9 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 102 મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે સાંજે 6 વાગ્યા બાદ વધુ છ કોરોના કેસ સાથે કોરોનાના કુલ કેસની...

રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની વાત માત્ર અફવા : CMO ની સ્પષ્ટતા

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા લોકડાઉનના સમાચારોને પગલે રાજ્ય સરકારે જાહેર કરી સતાવાર માહિતી મોરબી : રાજ્યમાં ફરી લોકડાઉન અમલમાં આવવાના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે અંગે આજે સીએમઓએ...

મોરબી સિરામિક એસો.દ્વારા વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકાનો ભાવ વધારો જાહેર

વર્તમાન પરિસ્થિતિમાં રો- મટીરિયલ્સની અછત, ડીઝલમાં ભાવ વધારો, વધતા જતા ભાડાને પગલે લેવાયો નિર્ણય મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી લઈને 10 ટકા સુધીનો ભાવવધારો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...