Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો

રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે...

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર કુલ કેસ નો આંકડો 93 એ પહોંચ્યો !!

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાયો છે. કારણકે ગઈ સાંજના અરસામાં એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. અને અત્યાર સુધીના...

મોરબી ઘૂટું મા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવી બીમારી રોકવા કવાયત

મોરબી: મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર ઘુંટુના માર્ગદર્શનથી મોરબી જીલ્લામાં ડેન્ગ્યું-મેલેરિયા જેવી બીમારી ફેલાતી રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ ગણી...

મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની શરમજનક બેદરકારી: જુઓ VIDEO

કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના રિપોર્ટ આપવા માટે સિવિલ તંત્રએ એકબીજા ઉપર જવાબદારીનો ખો આપતા અંતે મહિલા દર્દીને રાજકોટ જવું પડ્યું મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો વાયરલ થયો છે....

મોરબી SOG માં ફરજ બજાવતા સતીષ આહીરનો આજે જન્મદિવસ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા સતીષ આહીરનો આજે જન્મદિવસ છે.૧૦-૦૭-૧૯૮૭ ના રોજ જન્મેલા સતીષભાઈએ આજે જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...