મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65
વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...
મોરબીમાં ચાર દીકરીઓએ દિવંગત પિતાને કાંધ આપી “દીકરો દીકરી એક સમાન” સૂત્ર સાર્થક કર્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે....
મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન અજય લોરિયા ફરી શહીદોના પરિવારની વ્હારે
મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું : આગાઉ પણ અજય લોરિયા દ્વારા શહીદોના પરિવારને ઘરે જઈને આર્થિક સહાય કરી છે
(અતુલ...
મોરબીના રવાપર ગ્રામ પંચાયતની હદમાં દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય...
રવાપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો : આવશયક ચીજ વસ્તુ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રાખી શકાશે
મોરબી પેઇન્ટ એંસો. દ્વારા પણ બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
મોરબી...
વાંકાનેર : ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત, માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત
વાંકાનેર: વાંકાનેરની ગોકુલનગર સોસાયટીના રહેવાસી સૈલેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલા (ઉ.વ.૪૨) વાળા આધેડ ભવાની હોટલ પાસે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હોય જેને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે વાંકાનેર સીટી પોલીસે...