Tuesday, July 22, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં ફરીથી એક કેસ નોંધાયો : વાણીયાવાડમાં રહેતા વૃદ્ધ થયા સંક્રમિત,કુલ કેસ 42

મોરબી જિલ્લામાં આજના 3 કેસ સાથે કુલ કેસ થયા 42 હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે શનિવારે ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક...

મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે. લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા...

મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...

મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...

મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...

મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત

મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40 મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...