મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...
મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...
મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત
મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40
મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
મોરબી શહેરમાં કર્ફ્યુભંગ બદલ 3 સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં
મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે...
મોરબીના નવી પીપળી ગામે થયેલી મારામારીમાં તાલુકા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાઈ
ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલી પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી
મોરબી : મોરબીના નવી પીપળી ગામે ગુરુવારે ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલો પાળો તોડી નાખવા મામલે...
મોરબીમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબીના વેજીટેબલ રોડ પર વેનીટેબલ કારખાના પાછળના વિસ્તારમાં...