મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ પાઠવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સુફિયાન કાર ગૃપના અકબરભાઈ મોવર તથા તેમના...
મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને વિનામૂલ્યે રેઇનકોટ વિતરણ કરાયા
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા હતા જેમાં મોરબી એ ડીવી.પો.સ્ટે.ના પી. આઈ આર જે. ચૌધરી સાહેબ તેમજ બી.વી. ઝાલા સાહેબ તથા...
મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી
અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા
મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...
મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ બળવતર બની રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન...
મોરબીના ST ડેપોથી તમામ એક્સપ્રેસ બસો બુધવારથી ચાલુ થશે
મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી...