મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ
મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા બાબતે સોસાયટીની મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં આજે...
સનાતન યુવા ગ્રુપ મોરબી દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી તા.22/04/2025 ના કાશ્મીર ના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી ઓ એ નિર્દોષ પર્યટકો ની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ સર્જેલ જેને સનાતન યુવા ગ્રુપ મોરબી ના દરેક સભ્યો સખત...
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન...
મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અજય લોરિયા દ્વારા 15,000 તિરંગાનું વિતરણ કરાશે
મોરબી : મોરબીના સેવાભાવી અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે હર ઘર તિરંગાને સાર્થક કરવા અને લોકોમાં દેશ ભક્તિ જાગૃત...
મોરબીમાં અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે રજૂઆત
મોરબી: મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે અમુક મુદ્દાઓને...

























