Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત 66 લોકોના લેવાયા સેમ્પલ

મોરબી : મોરબી જિલ્લામાં માસ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ બે દર્દીઓમાં એક નાગડાવાસની 2...

મોરબી શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારની નિમણૂક કરાઈ

મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી નવા હોદ્દેદારની નિમણૂક આજથી શરૂ કરવામાં આવી છે. આજે મંગળવારે નવી નિમણુંક અંતર્ગત મોરબી...

મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનપર...

મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની...

મોરબીના શનાળા રોડ નજીક કાર ખાડામાં પલ્ટી ગઈ

(દિલીપ ચાવડા દ્વારા) મોરબી: મોરબીના શનાળા રોડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી જેને ભાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...