Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી

  મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...

હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક પોલીસ દ્વારા જપ્ત

  હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે...

મોરબીમાં કાચ તોડ ગેંગનો તરખાટ : SP રોડ પર પણ ગાડીના કાચ તોડયા

મોરબી : મોરબીમાં કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેમ વાવડી રોડ પર કારના કાચ તોડવાની ઘટના સામે આવ્યા બાદ મોરબીનાં પોશ વિસ્તાર ગણાતા SP રોડ પર પણ કારનાં કાચ...

મોરબીના રાજપરમા ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે...

મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસો અપાતા હિન્દૂ સંગઠનોમાં રોષ

મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય મોરબી જિલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની બેઠક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...