Saturday, August 2, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...

ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ

15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની પણ યોજાશે મોરબી : તાજેતરમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિનસ...

ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન

મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...

મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન

મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટની નકલ આપવામાં વિલંબ મામલે વડાપ્રધાન કાર્યાલયને રાવ

મોરબી : હાલ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના પરિવારજનોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને ફરિયાદ કરી સમગ્ર કેસમાં કાનૂની લડત માટે ચાર્જશીટની સર્ટિફાઈડ કોપી આપવામાં વિલંબ કરવામાં આવી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી...

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાની પેરવીની અરજી રદ્દ કરવા કલેકટર કચેરી પહોંચી વાંધા અરજી   ટીંબડી...