Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી

મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન...

મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન

મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં...

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી પેપરમિલને 45 લાખનો દંડ, વિરપર નજીક ફૂડ કંપની સિલ કરાઈ

મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી પેપરમિલને પ્રદુષણ ફેલાવવા બદલ 45 લાખનો...

જેતપર પીપળી રોડ ઉપર ગેસ લાઇન તૂટવાથી અફડા-તફડી સર્જાઈ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ સુધી ગેસની લીકેજ લાઇનમાંથી 20 મિનિટ સુધી...

મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા છે દરવર્ષ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...