Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ

15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની પણ યોજાશે મોરબી : તાજેતરમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિનસ...

ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન

મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...

મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન

મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટની નકલ આપવામાં વિલંબ મામલે વડાપ્રધાન કાર્યાલયને રાવ

મોરબી : હાલ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના પરિવારજનોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને ફરિયાદ કરી સમગ્ર કેસમાં કાનૂની લડત માટે ચાર્જશીટની સર્ટિફાઈડ કોપી આપવામાં વિલંબ કરવામાં આવી...

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા

મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...