સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનના ૭૩ માં જન્મદિન નિમિતે અભુતપુર્વ ઉજવણી
મોરબી: વિગતો મુજબ સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી...
મોરબીની અવની ચોકડી પાસે કેનાલમાં પડી ગયેલ બાળકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો
મોરબી: માહિતી મુજબ ગઇકાલે ત્રણ વર્ષના નેપાળી પરિવારના આયુષ વીરેન્દ્ર ભાઈ સુનાર નામનો ત્રણ વર્ષનો બાળક અવની ચોકડી નજીક કોઈ કારણોસર કેનાલમાં ગરકાવ થઈ ગયું હતું.જેને પગલે મોરબી ફાયર વિભાગ...
મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત
મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...
મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન
મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન હોય તેમને ખાસ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝની ટિમ હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનારા તત્વો વિરુદ્ધ પગલાં ભરવા સરપંચ એસોસિએશનની માંગ
મોરબી : રાજકીય કિન્નાખોરીને કારણે મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય આવી ખોટી ફરિયાદો કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...