Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભાવિકોનો ધસારો

મોરબી : આજે મોરબીમાં ખાસ શ્રાવણ માસના અંતિમ સોમવારે તમામ શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ એકટાણા-ઉપવાસ કરીને ભોળીયાનાથની કૃપા મેળવવા આખો શ્રાવણ માસ ભગવાનની શિવની પૂજા અર્ચના કરી હતી....

મોરબી: ભાવ વધારા બાદ નેચરલ ગેસની માંગમાં ઘટાડો નોંધાયો

મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા દિવસોમાં નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં થયેલા વધારા બાદ ગેસની માંગમાં ઘટાડો થતા ખુદ ગેસ કંપની પણ ચોંકી ઉઠી હોવાનું...

જન્માષ્ટમીનું વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીની બજારો શરુ

મોરબી : આજથી મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ  સોમવારે શહેરની તમામ બજારો પુન: ધમધમી ઉઠી હતી.વેપારીઓ જન્માષ્ટમીની રજાઓનો ભરપૂર આનંદ માણીને નવી ઉર્જા સાથે આજથી વેપાર ધંધાના કામે વળગ્યા હતા.જોકે...

મોરબીમાં સરાજાહેર ફિલ્મી સ્ટાઇલથી મારામારીના દ્રશ્યો સર્જાયા

મોરબી : તાજેતરમા મોરબીમાં આજે સરાજાહેર મારામારી થઈ હતી અને રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હથિયારો લઈને મારવા દોડતા બેથી ત્રણ શખ્સોના આંતકનો વીડિયો વાયરલ થયો છે. મોરબીના શક્તિ ચોકમાં રોડ...

મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ

મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...