મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી બિનહરીફ વિજેતા જાહેર
મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં પ્રમુખ તરીકે હંસાબેન પારઘી બીન હરીફ અને હીરાભાઈ ટમારીયા બહુમતીથી...
મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...
ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ
15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની પણ યોજાશે
મોરબી : તાજેતરમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિનસ...
ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન
મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...
મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન
મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...