Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ચાઇના કલેનું ગેરકાયદે વહન કરતા ત્રણ ટ્રક ઝડપાયા

ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી...

મોરબીના રવાપર રોડ પર ભંગાર ચોરી કરતી ટોળકી CCTV માં કેદ

મોરબી:  હાલ તસ્કરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખાખીનો કોઈ ડર તસ્કરોને રહ્યો ના હોય તેમ ઘરફોડ ચોરી અને વાહનચોરીના બનાવો સતત પ્રકાશમાં આવતા રહે છે જેમાં મોરબીની...

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતા આક્રોશ !!

મોરબી : હાલ મોરબીના રવાપર રોડ આવેલ વિવેકાનંદ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતા પીવાના પાણીમાં કેમિકલનું આખું પળ જામી જતું હોવાની ગંભીર અને ચોકવનારી વિગતો સામે આવી છે. આ અંગે...

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

ધારાસભ્યશ્રી હવે વિડિયો ઓછા અને.. મોરબીના રોડ રિપેર વધુ કરો: કોંગ્રેસ

મોરબી : હાલ મોરબીમાં ગંદકી અને તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાએ સોશિયલ મીડિયામાં પોતાની વેદના ઠાલવ્યા બાદ ગઈકાલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ દ્વારા વિડીયો સંદેશ જાહેર કરવામાં આવયા બાદ કોંગ્રેસી આગેવાનોએ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...