Tuesday, September 23, 2025
Uam No. GJ32E0006963

મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !

મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...

મોરબી: પોલીસચોકીનું લખધીરસિંહજી નામ કરવા કરણી સેના-ક્ષત્રીય સમાજની માંગ

આજે મોરબીના સામાકાંઠે આવેલ પોલીસ ચોકીનું નામ લગધીર ગેટ પોલીસ ચોકી લખવામાં આવ્યું હોય જે મહારાજાના નામ પરથી હોય જેથી કરણી સેના અને ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસ ચોકીનું નામ લગધીરસિંહજી...

મોરબીના વાવડી રોડની સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી !!

મોરબી : વિગતો મુજબ મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગટર સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ હેલ્પલાઇન નંબર જ જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો પણ ફિયાસ્કો થયો...

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગામી તારીખ ૦૮ ઓગસ્ટની મુદત પડી

હાલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ મોરબી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આજે મોરબી કોર્ટમાં મુદત હોય જેથી આરોપી હાજર રહ્યા હતા અને આજે નવી મુદત પડી...

મોરબીનો મચ્છુ -1 ડેમ ઓવરફલો થવામાં 4% જ બાકી

મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમમાં ત્રણ દિવસથી ઉપરવાસમાં સારા વરસાદથી સતત નવા નીરની આવક થઈ રહી છે. જેમાં ગઈકાલે મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયા બાદ સતત ઉપરવાસમાંથી પાણીની આવક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...