મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આખલા યુદ્ધથી અફરા તફરી !!
આખલાએ ખાસ્સો સમય સુધી જાહેર રોડ ઉપર દંગલ મચાવતા લોકો ભયભીત બન્યા
મોરબી : તાજેતરમા મોરબીના ભરચકક અને અતિશય ટ્રાફિક ધરાવતા અયોધ્યા પુરી રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે આખલા યુદ્ધ થયું હતું....
મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી
મોરબી: હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...
વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસની ટીમ
રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું
વાંકાનેર : હાલ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે દરોડો પાડી રૂપિયા 6.68...
મોરબીમા તસ્કરોનો તરખાટ : મોરબીની ધર્મનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો અઠવાડિયામાં ત્રીજી વખત પ્રયાસ
ઠંડીની સાથે તસ્કરોનું પણ જોર વધ્યું
મોરબી : તાજેતરમા ગઈકાલે મોરબીની ધર્મનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો ત્રીજી વખત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મોરબીમાં વારંવાર ચોરીની ઘટનાના બનાવો જોવા...
અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે
મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર...

















