Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ગરાસીયા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં...

હળવદ: સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ

તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવી શક્યતા હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો...

મોરબીના જાંબુડિયા નજીકથી જુગાર રમતા છ શખ્શો ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાંસદડિયા, હિતેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ પઢીયાર,...

ટંકારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમા 18 વર્ષના યુવાનનું મોત

ખાખી મંદિર પાસેની ઘટના : રોંગ સાઈડમાં આવતા બાઇકને ટ્રકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે આજે બપોરના સુમારે રોંગ સાઈડમાં...

મોરબીમાં આગામી તા.14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે

મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે. ઉમા રેસીડેન્સી સોસાયટી ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...