Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરીની ભરતી કરાશે

મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરી, હેલ્થ ઓફિસર...

મોરબી અને વાંકાનેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્સ્યો

મોરબી અને વાંકાનેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ : જડેશ્વ રોડ ઉપર રાતીદેવડી પાસે તોતિંગ વૃક્ષ પડતા માર્ગ બંધ થઈ ગયો મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજે...

મોરબી: જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરનાર આરોપીઓ પર ગુનો દાખલ

  મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલોકરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ: આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા માંગ મોરબીમા ગઈકાલે જેતપર રોડ ઉપર પીપળી ગામે આવેલ...

વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું , વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...

ટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ થયું !! ખાતામાંથી ૧.૩૦ લાખની ઉઠાંતરી

ટંકારા: તાજેતરમા ઓનલાઈન નાણાકીય વ્યવહારો વધી રહ્યા છે સાથે જ ગઠિયાઓ પણ ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે જેમાં મીતાણા ગામના વેપારીના ખાતામાંથી રૂ ૧.૩૦ લાખની ઉઠાંતરી થઇ હોય જે મામલે સાયબર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...